ઝાંઝવા ના જળ પાછળ ભાગે ને એ લોકો તરસ્યા નથી હોતા મૂરખા હોય છે.. એમને એ નથી ખબર કે એમને ભૂખ છે કે તરસ...
ખબર હોવા છતાં કે હાથમાં કઈ નથી આવવાનું તો પણ ભટકતા રહે છે..,
આવું કંઇક વેરાન રણ માં જ થાય છે... કે જ્યાં બાવળીયા ઉગી નીકળ્યાં હોય..
ત્યાં વર્ષા ની રાહ જોયા વિના છૂટકો નથી.. કેમ કે વર્ષ ના કેટલાક મહિના માં તો અનરાધાર વર્ષા રણ માં પણ પડે છે...ને વસુંધરા આકાશ સજાવે છે..
@અનિલ