" જ્યારે કોઈ ધાર્મિક કે કટ્ટર ધાર્મિક વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેના કોઈ ગુરુ,ધર્મગુરુ અથવા કોઈ નામચીન સંત તે ગેરેન્ટી આપી શકે કે પછી ફાઇનલ એમ કહી શકે તે મૃત્યુ પામનાર તેના ધાર્મિક ભક્તને સ્વર્ગ મળશે , મોક્ષ મળશે કે પછી નર્ક મળશે.કારણ કે તે ભક્તે ભગવાનને બત્રીસ ભાતનો દરેક તહેવારે ભોગ ધર્યો છે,નવા નવા મંદિરો બનાવવા માટે તેણે કરોડોનું દાન આપ્યું છે,સાધુ સંતોને સારી સારી ફોર વહીલ ગાડી આપી છે.પોતાના માં બાપની સેવા કરવાને બદલે તેણે ભગવાનની અને પોતાના ધર્મગુરુ વધી કરી છે.જો તેવો આવું કઇ ના કરી શકતા હોય તો તેવોની આંધળી ભક્તિ કરવાનું કારણ શું "
Be Happy Yaar