પુછીલો રાજા ભરથરીને કે બાવો બનવા પાછળ કારણ શું હતું,
ચક્રવર્તી રાજા રજવાડા રંગ મહેલ છોડી ,ભગવા ધારણ કરવા પાછળ કારણ શું હતું? ખોટા વ્હેમમાં ન રહેતા કે રહેશે કાયમ બધું હેમખેમ , પીગળા જેવી પીગળા ને નીમીત બનવું પડ્યું, આતો વીધી નું વીધાન હતું, બાકી ખોટા વ્હેમમાં ન રહેજે, કે ખબર પણ ન રહે કે આ બે માંથી મારા માટે સહી શું હતું?
- Hemant pandya