રોજબરોજના જીવનમાં
આપણો સમય જતો હોય,
કે પછી સમય ના જતો હોય,
આ બંને
લગભગ ત્યાં સુધી એક જેવું છે,
કે જ્યાં સુધી આપણને રોજેરોજ મળતો સમય આપણને ઓછો ના પડે,
કેમકે આપણા જીવનમાં
ફર્ક તો ત્યારે જ પડશે, કે જ્યારે...
રોજેરોજ મળતો સમય
આપણને ઓછો પડશે.
- Shailesh Joshi