દીકરા, કે દીકરીના "લગ્ન" એ પ્રત્યેક
મા-બાપના જીવનનું "મોંઘાંમાં મોંઘુ"
અને "મોટામાં મોટું" સ્વપ્ન હોય છે,
એનું આજીવન જતન કરવું, એને
તૂટવા ના દેવું, અને થોડું ઘણું સહન
કરીને પણ એને "સુખમય" કેવી રીતે
બનાવી શકાય ? એનું પૂરતું ધ્યાન,
અને કાળજી રાખવી, એ દરેક
સંતાનનું "પહેલું કર્તવ્ય" છે.
માટે દરેક દીકરા દીકરીએ,
લગ્ન પહેલાંજ...આ વાતને
સારામાં સારી રીતે સમજવી રહી.
- Shailesh Joshi