જેમને તમારા પ્રત્યે લાગણી છે અથવા જેમના માટે તમે ઈમ્પોર્ટન્ટ છો એ તો તમને પાતાળમાંથી પણ શોધી લેશે બાકી તો તમે બાજુમાંથી પસાર થતા હશો તો પણ લોકો મોઢું ફેરવી લેતા હોય છે.
જે રીતે પૂનમના ચાંદ ને જોઈને દરિયામાં ભરતી આવે છે એ રીતે આપણને જોઈને કોઈના દિલમાં લાગણી ઉછાળવા લાગે એ જ આપણો સાચો સ્નેહી..
આપણી જોડે હસનારા લાખો હશે,
આપણી ઉપર હસનારા હજારો હશે
પણ
આપણી માટે રડનારા તો ગણ્યા ગાંઠ્યા હશે.
આખી જીંદગી ના અનુભવ ઉપરથી એક વાત શીખ્યો છું, કે સબંધો મા , મા - બાપની તોલે કોઈ ના આવે..
#priten 'screation