જ્યારે તમને કોઈએ દુઃખ પહોંચાડ્યું હોયને ત્યારે તમે તમારા આત્માના
અવાજને સાભળો. કોઈ ની જોડે એક પણ શબ્દ બોલ્યા વગર તમે તે સમયને શાંતિથી પસાર થવા દ્યો. દુઃખી ન થાવ દુખ આવવાનું એ કારણ શોધો. કદાચ તમને એ ઈશ્વર દુઃખ આપીને સાચા રસ્તે પણ લઈ જતો હશે એવું પણ બને ને. ઈશ્વર જેને ઓળખવાની તક આપે છે એ ઓળખતા નથી અને જેને તક નથી આપતા એ ઈશ્વરને ઓળખી જાય છે...

Gujarati Thought by Hiren K Chudasama : 111827491

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now