Quotes by Hiren K Chudasama in Bitesapp read free

Hiren K Chudasama

Hiren K Chudasama

@hirenkchudasama9278


જ્યારે તમને કોઈએ દુઃખ પહોંચાડ્યું હોયને ત્યારે તમે તમારા આત્માના
અવાજને સાભળો. કોઈ ની જોડે એક પણ શબ્દ બોલ્યા વગર તમે તે સમયને શાંતિથી પસાર થવા દ્યો. દુઃખી ન થાવ દુખ આવવાનું એ કારણ શોધો. કદાચ તમને એ ઈશ્વર દુઃખ આપીને સાચા રસ્તે પણ લઈ જતો હશે એવું પણ બને ને. ઈશ્વર જેને ઓળખવાની તક આપે છે એ ઓળખતા નથી અને જેને તક નથી આપતા એ ઈશ્વરને ઓળખી જાય છે...

Read More

બધું જ પ્રકૃતિનું છે આપવાની પ્રકૃતિ કેવી છે સામેવાળા માણસની પહેલા તમે એ જાણો.? માણસ શું આપવાનો હતો તમને. પ્રકૃતિ જ તમને શ્વાસ આપે છે તો પછી વિશ્વાસ રાખો ને એ જ બધું પૂરું કરી દેશે તમને

Read More

તમારા કર્મો પ્રમાણે તમારો આત્મા બીજા આત્મા સાથે જોડાય છે એટલે તમારા કર્મો વિચારીને કરશો. ખૂબ સારા કર્મો કરશો તો ખૂબ જ સારા કર્મો વાળા આત્મા સાથે તમે જોડાય જશો. અને તમને એ વ્યક્તિ થકી સમય અનુસાર ફળ હંમેશા સારું જ મળશે..

Read More

જ્યારે તમને કોઈએ દુઃખ પહોંચાડ્યું હોયને ત્યારે તમે તમારા આત્માના
અવાજને સાભળો. કોઈ ની જોડે એક પણ શબ્દ બોલ્યા વગર તમે તે સમયને શાંતિથી પસાર થવા દ્યો. દુઃખી ન થાવ દુખ આવવાનું એ કારણ શોધો. કદાચ તમને એ ઈશ્વર દુઃખ આપીને સાચા તેમજ વધારે સારા રસ્તે પણ લઈ જતો હશે એવું પણ બને ને. ઈશ્વર જેને ઓળખવાની તક આપે છે એ ઓળખતા નથી અને જેને તક નથી આપતા એ ઈશ્વરને ઓળખી જાય છે.

Read More

આજે જે મારા આત્મા સાથે જે આત્મા જોડાયેલો છે. જે વ્યક્તિ એ નાનપણથી જ જીવનમાં પોતાના ચહેરા પર સ્મિત, ખુશી અને હંમેશા આનંદમાં જ રહેતા મેં એ વ્યક્તિને જોયા છે. અને તે સમયમા જ્યારે તે મને એ સમયે મારું નામ લઈને મને બોલાવે તો હું ત્યાં હંમેશા તેમની માટે હાજર જ રહેતો. આજે પણ હાજર છું હું તેમની માટે. થોડાક દીવસ પહેલાં મારી નજર સમક્ષ તે વ્યક્તિની આંખોમાંથી આંસુ સરકતા જોઈને. મારુ મન અને હૃદય ખૂબ જ દુઃખી થઈ ગયું. તમારા પિતાએ તમારા પિતા જ તમારો આત્મા એ જ તમારો સાહેબ છે જે વેપારી છે. એ કઈ પણ વેહચી શકે છે. સમજો પાણી ની જેમ તમારે તમારો રસ્તો કરી લેવાનો. દુઃખ શું છે. સમજું છું એટલે જ. તમારા માટે આજે પણ એટલુ જ સન્માન છે. જ્યારે તે સમય હતું..🙏😊 હી ✍️.....

Read More

મારા આત્માને એ ખૂબ જ યાદ કરે છે જે છે આ આત્મામા એ જ તો યાદ કરે છે.

પથ્થર પાણીનો આકાર બદલી શકે છે. પરંતુ તેને તોડી ના શકે જ્યારે ધોધમાર ઊપરથી પડતું પાણી પથ્થરને પણ તોડી શકે છે.

Read More

નજરથી તમારી સમક્ષ હું દેખાઉ કે ન દેખાઉ. પણ જ્યારે તમે મને હદયથી યાદ કરશો ને ત્યારે જ તમારે તમારા હદયની ધડકનને તમારે મહેસૂસ કરી લેવાની કેમકે હું તમારા હદયની ધડકન બની ને હું તમને જ જીવું છું. તમારું વ્હાલું કોઈ તમને આત્માથી યાદ કરતું હશે ને તે જ ક્ષણે તમારા હદયમાં તે પ્રગટ થઈ જશે.

Read More

માણસ પંચતત્વોની દરેક વસ્તુનો શો કરી બતાવે છે. પરંતુ આત્મા થી આત્માનો શો ન થઈ શકે. પરંતુ આત્મા થી આત્મા ના જોડાણથી તે લાગણીને આત્માથી ચોક્કસ મહેસુસ કરી શકાય છે.

Read More

मेरे दिल की रूह में मिल लेता हूं मैं आपसे। आंखें बंद करके जो व्यक्ति मुझे दिखाई देती है वही तो मेरा परमात्मा है। तो फिर मैं उसको बाहर क्यों ढूं ढूं।?

Read More