માન્યું કે એક લેખકનું લખાણ તો હોય છે લાખનું
પણ વાંચકો વગર એ ફેંકાઈ જાય છે વગર વાંકનું
સુંદરતાનું સ્થાન અરિસા પુરતું મર્યાદિત નથી, અન્ય લોકોનો પ્રતિસાદ અને પ્રતિભાવ વ્યક્તિની સુંદરતા ની ઓળખ ઊભી કરે છે. અર્થાત, મારા વાંચક મિત્રો નો ખુબ ખુબ આભારી છું કે જેમના કારણે મારા લખાણો માં અલગ જ ઉત્સાહ જળવાય રહે છે.
ફરી એક વખત આપ સહુ નો આભાર.
- Parthesh Nanavaty