सदगुरु सत का शब्द है
जाने सत दिया बताय,
जो सत् को पकड़े रहे,
तो सत् ही माहीं समाय,
🙏🙏ભાવાર્થ 🙏🙏
કબીર સાહેબ કહે છે
સત્ એટલે,પરમ તત્વ'
તે રૂપ વગરનું તત્વ છે,
તેનું કોઈ દ્શ્ય સ્વરૂપ હોય તો તે સદ્ ગુરુ છેઃ અર્થાત્ સદ્ ગુરુ એ પરમાત્મા ની
જીભ છે પરમાત્મા તમને સત્ નો માર્ગ બતાવવા આવતા નથી પણ પોતાની જીભરુપ_શબ્દરુપ સદ્ ગુરુનો ભેટો કરાવી આપે છે એવાં સદ્ ગુરુ તમને જે સત્ બતાવે તે સત્ ને તમે દ્રઢતાથી પકડી રાખશો તો સત્ રુપ જ બની જશો,
🥀🥀🥀🥀🥀🥀
સતનામ સાહેબ બંદગી
👏👏🧎🏻🧎🏻👏👏