https://www.matrubharti.com/shaileshjoshi0106gma
★ ગયેલું સુખ આજીવન યાદ રહે છે, એટલું ગયેલું દુઃખ કેમ યાદ રહેતું નથી ?
★ દુઃખમાં સો ટકા દુઃખી રહેવાય છે, એટલું સુખમાં સો ટકા સુખી કેમ રહી શકાતું નથી ?
★ મન, શરીર અને આત્મા પર દુઃખની જેટલી અસર દેખાય છે, એજ મન, શરીર અને આત્મા પર સુખની એટલી અસર કેમ દેખાતી નથી ?