ધન નો ભંડાર ભરેલુ છે કેરળ,
જયા ભગવાન શ્રી તિરુપતિ બાલાજી સાક્ષાત બિરાજમાન છે,
તેમનુ એ સ્વરૂપ નો શણગાર એવી રીતે કરવામા આવે છે કે,
ઉપર ના ભાગ મા ભગવાન બાલાજી ના વસ્ત્ર અને નીચે ના ભાગ મા સાળી પહેરવા મા આવે છે,
કહેવાય છે કે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી નુ એકસાથે આ તિરુપતિ બાલાજી સ્વરુપ છે,
જે ત્યા ના દર્શન કરે એ ધનવાન બની જાય છે,
જે પણ ત્યા દર્શન કરવા જાય એ પોતાના માથા પર ના વાળ ભગવાન ને અર્પણ કરે છે.
#કેરળ