માતા પછીનું મહત્ત્વનું સ્થાન
જો કોઈનું હોય તો એ ગુરુનું છે.
ગુરુ જે અજ્ઞાનરૂપી અંધકારને
દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવે છે.
જીવન જીવવાની કળા શિખવે છે.
શું સાચું શું ખોટું એનો ભેદ
પારખતા શિખવે છે.
એટલા માટે સંત કબીર એ કહ્યું છે કે
" गुरु गोविंद दोनों खड़े
किसको लागु पाय।
बलिहारी गुरु आपकी
गोविंद दियो बताय कबीरा
गोविंद दियो बताय।
મારા તમામ ગુરુજનોને ગુરુપૂર્ણિમાની
ખુબ ખુબ હદય પુર્વક શુભેચ્છા...