ખોટું ન બોલાય એવી શિખામણ કોઈને આપવી લાગે સહેલી,
પણ ખુદ જ્યારે અમલમાં મૂકવાનો પ્રયત્ન કરે ત્યારે થાય ખબર કે ખોટું બોલ્યા પછી આવે શું એનું પરિણામ,
હર કોઈ હોશિયાર ને સહુ જાણે કે ખોટું ન કરાય,
તો પણ જગતમાં કદમ-કદમ પર જાણતા-અજાણતા આપણાથી કે બીજાથી થઈ જાય છે ખોટું,
ખોટું કરનારા પાસે ન હોય સુખ કાયમી,
હવે અઘરું થતું જાય છે સત્ય બોલવું અને નિતીથી ચાલવું,
પણ તેનાથી મળેલી સફળતા ક્ષણિક નથી હોતી!
#ખોટું