મને ખુશી થાય છે ત્યારે,
જ્યારે કોઈ વ્યક્તિ મારા વિશ્ર્વાસ નો પરિચય આપે છે.
મને ખુશી થાય છે ત્યારે,
જ્યારે કોઈ વ્યક્તિ મારી સાદાઈ નો પરિચય આપે છે.
મને ખુશી થાય છે ત્યારે,
જ્યારે કોઈ વ્યક્તિ મને સાચો સમજે છે.
મને ખુશી થાય છે ત્યારે,
જ્યારે કોઈ વ્યક્તિ મારી હકારાત્મક વ્યક્તિ તરીકે પરિચય આપે છે...
ત્યારે મારી ઓળખ જ મારી છાપ છોડે છે...
#પરિચય