શ્રમિકો ની પરેશાની અને વતન પરત જવાના મુખ્ય મુળભુત કારણો ( મિત્રો અંત સુધી ખાસ વાંચો અને અભિપ્રાય આપો)
1 રોજીરોટી બન્ધ થતા અને કોઈ બેલેન્સ વગર નું જીવન જીવતા આ લોકો અત્યંત કંટાળી ગયા હતા
2 પૂરો દિવસ કામ કરીને થાકી ગયા પછી એક
રૂમ માં સાત આઠ લોકો સુઈ જતા જે હવે
લોકડાઉન માં અકનામણ કરતુ
3 90% થી વધારે પુરૂષો અને 50% થી વધુ સ્ત્રીઓ વ્યસની હતા અને વ્યસન જ એની તાકાત બની ગઈ હતી આથી નવરાશ અને પાન, બીડી તમાકુ ન મળતા આ લોકો અર્ધ પાગલ જેવા થઈ જતા
5 ભવિષ્ય ની અનિશ્ચતતા ઓ અને વર્તમાન ની કઠિનતા ઓ વતન પરસ્તી નું એક મુખ્ય કારણ છે
6 શારિરીક રીતે ખુબજ મજબૂત આલોકો
માનસીક રીતે નબળા હોય , ધીરજ ગુમાવી બેઠા
* આ લોકો માં કોઈ પણ ને ઉચ્ચ લાઇફ સ્ટાઈલ વાળું જીવન જોતું નથી
પણ, કામવગર રહેવું ,વ્યસન વગર જીવવુ
બહાર રખડવાનું બન્ધ થવું, આ બધું તેની પ્રકૃતિ
વિરુદ્ધ નું હતું
4 સામાન્ય રીતે શરીર થી વધુ કામ લેતા આ લોકો
લાઇફ સ્ટાઇલ ચેન્જ કરવી ખુબજ અઘરી હતી
એક અતિ અગત્યની વાત
આ લોકો માં વગર કોઇ પણ બીઝનેસ ચાલવાનો નથી તેઓ ગમેવતેવા હોય બદલી શકશે નહીં
જો આ લોકો પરત ન આવે તો આવે
ભોગવવાનું આખા દેશ ને રહેશે
ગુજરાત ને સૌથી વધુ
-આકાશ પટેલ મોરબી