મારા મત મુજબ,
જો જીવન માં જીવનભર મન ની શાંતિ મળતી હોય તેમજ જીવનભર મન ની શાંતિ રહેતી હોય તો હક નું પણ જો છોડવા નું આવે તો પણ બેજીજક છોડી દેવું,કેમ કે મન ની શાંતિ જેવું પરમ સુખ આ ધરતી પર બીજે ક્યાંય નહિ,મતલબ ક્યાંય નહિ.
બાકી અપવાદ તો બધે જ જોવા મળે છે. એમાં કોઈ શંકા નથી.
🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ