નાણા વગર નો નાથિયો ને નાણે નાથાલાલ. આ કહેવત ક્ય એમ જ થોડી પડી હસે ક્ય.
ખરેખર આવુ જ બને છે. અને આ વસ્તુ ની ખબર પણ ત્યારે જ પડે જ્યારે તમારા બાપ ની સ્થિતિ તમને સારા લેવલ નુ એજ્યુકેશન આપવાની ના હોય. અને સ્ટ્રગલ કર્તા હોવ ને ત્યારે તમને કોય ભાવ પણ ના આપે. અને તમે કયક સારી પોસ્ટ પર આવી જાવ ને ત્યારે સાહેબ સાહેબ કર્તા પાછળ ફરે આ દુનિયા ની ન્યુડ માનસિકતા છે સાહેબ. અને એ અપડે સૌવે સ્વીકારવું જ રહ્યું.
#માન