?પ્યાર ના વિશે ઘણા ગ્ંથો લખાયા છે.હર ગ્ંથ મા પ્યાર ને અલગ અલગ એઁગલ થી જોવાય છે અનેે બઘા એ પોત-પોતા ની સહુલીયત થી પ્યાર ને અપનાવ્યો છે. કોઇ રિશ્તા મા પ્યાર વિવાહીક જીવન પછી થયો તો કોઇ રિશ્તા મા શાદી ના પહેલે પહેલા પ્યાર.....પર પ્યાર કોઇ નો ક્યારેય પૂરો નઈ થયો હંમેશા અઘુરો જ રહ્યો...... ત્યારે જ તો પ્યાર શબ્દ જ અઘુરો લખાય છે. ?