જે પુરુષો પત્ની, દીકરી, બહેન કે માતાને બિમાર હોય તો કાળજી ન રાખતાં હોય, નાના નાના કામ માટે ઓર્ડર કરતાં હોય, સ્ત્રીઓ ને સન્માન ના આપતા હોય,દીકરી, બહેન કે પત્નીને આપી શકાય એટલી સ્વતંત્રતા ન આપતાં હોય, સમાજના ફાલતું રિવાજો પરાણે પળાવવાનો આગ્રહ રાખતાં હોય, પત્ની સાચી હોય તો પણ તેની પડખે ઊભા રહેવાની હિંમત ન દાખવી શકતા હોય,પત્નીની ઉપર ગાળોનો વરસાદ કરતા હોય,બીજી સ્ત્રીઓ ને ખરાબ નજરથી જોતા હોય, વૃદ્ધ મા ને સાચવતા ન હોય, આવા પુરુષોને કોઈ પણ માતાજીની આરાધના કરવાનો કોઈ હક નથી.