"ત્યારે પ્રોબ્લેમ થાય છે" - 2
સંબંધ વિના માનવી અધુરો છે એ હકીકત છે, પણ જ્યારે પોતાનું કોઈ રડાવી જાય છે ત્યારે પ્રોબ્લેમ થાય છે.
વિશ્વાસ રાખ્યા વગર ચાલતું નથી એ હકીકત છે, પણ કોઈ ખોટો લાભ ઉઠાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.
કોઈ માણસ પોતે સર્વજ્ઞાની નથી એ હકીકત છે, પણ જ્યારે કોઈ અધુરો ઘડો છલકાય છે ત્યારે પ્રોબ્લેમ થાય છે.