કેટલાકના ઈનબોક્સમાં હું મારી સ્ટોરી પબ્લિશનો ઉમળકાભેર મેસેજ પહોંચતો કરી દઉં છું.
એ કાર્ય શાયદ ગઈકાલથી જ ચાલું કર્યું છે,
એક ઉમદા વિચાર સાથે.
તેમછતાંયે કોઈને આ બાબત ન ગમતી હોય તો જાહેરમાં નામજોગ મનાઈ ફરમાવી શકે છે.?
થોડું માઠું તો લાગશે, પણ સુધરી જઈશ!!!??
પરંતું નાનાઅમથા એક સર્જક તરીકે આ ગુસ્તાખી ( વિના ઈજાજતે તમારા-(કોઈના) ઈનબોક્સમાં ઘુસી જવાની) તો થશે જ! એ પણ જે દિવસે મન થયું ત્યારે જ!??????
અ.રે.?