જીવન ને જાણવા કરતા માણવું સારું. દરેક વખતે જતું કરવાની ભાવના ક્યારેક આપણા જીવન ને નુકસાનકારક હોઈ એ પણ જાણવું. દરેક સંબંધ ઉપયોગી થશે એ વાત પણ પૂર્ણ સત્ય નથી.અને સંપૂર્ણ સત્ય સર્વ સ્વીકાર્ય નથી. જેટલું ફાવે એટલું ખાવું એમ જેટલું સંબંધ માં જીવવું ફાવે એટલુંજ જીવવું. નહીંતર પેટ ના અપચા ની જેમ જીવનમાં અણગમો આવશે.
--નિલેશ લીંબોલા