માનવ એક એવો પ્રાણી છે જેને કોઈ સંતોષ નથી એ આપણે જાણો છો
આ દુનિયા માં તેને રહેવું પસંદ છે કે નહીં એકલે તે હવે મંગલ ઉપર રહેવા જવાના પ્રયત્ન કરી રયો છે કારણ કે ભવિષ્યમાં કોઈ એવો સમય આવશે કે જ્યારે પૃથ્વીનો વિનાશ થવાનો છે . એનું સૌથી મોટું કારણ દુનિયા માં વધી રહેલું પ્રદૂષણ છે જેનો સૌથી મોટી અસર ભારત પર થશે જેનાથી ભૂખમરો, આગ વગેરે જેવી સમસ્યા આવી જશે.
આ સમસ્યા સાથે ગરમી પણ અસહન વધી જશે આવી સમસ્યાથી બચવા માટે જો વર્તમાન પ્રયાણ ન થયા તો તેનું પરિણામ આપના પર થશે ..
આ મેસેજ નો એક જ પ્રયત્ન છે કે આપણે પ્રદુષણ ફેલાવાનું બંધ કરે જેથી એટલું ભારત નથી પણ આ પૃથ્વી પણ લાંબા સમય સુધી જીવન રહે...
To change the world on your one try....