એક દિલધડક પ્રણય કથા!! માવતર ભક્તિને કારણે જિંદગીમાંથી જેને જાકારો આપવો પડે છે, એ જ વહાલી પ્રેમિકાને એક પતિભક્ત પત્ની પોતાના પતિની એ પ્રેમિકાને સગાહાથે હેમખેમ વાજતેગાજતે પતિની જીંદગીમાં કાયમને માટે પાછી લાવે છે એની રોમાંચક કહાની છે પ્રણયાતીત..!!
હાય, માતૃભારતી પર આ વાર્તા '' વાંચો
https://www.matrubharti.com/book/5947/