મિત્રો
તમને નથી લાગતું કે નવા ઊંગતા ને લખતા કવિઓ અને લેખકો એ મળી કૈંક નવું જાણવા, સમજવા, શબ્દો ની અભિભૂતી માણવા કોઈ લેખકો ને કવિઓનું સંમેલન કરવું જોઈએ,
કદાચ મારો આ વિચાર તમને વાહિયાત લાગે પણ જરા વિચારી ને વિચારી જોજો વિચાર ને વિચાર્યા વગર વિચારતા કરી દે એવો છે કે નહીં.