નવરાત્રી ના નવ દિવસ ધૂમ -ધામ મા દુર્ગાની ની પુજા કરીય છીએ .
ધનતેરશ આવતા જ મા લક્ષ્મી આપના ઘર મા કાયમ બિરાજે એવી પ્રાર્થના કરીયે છીય.પણ જો ઘર મા એક દીકરી હોય અને બીજી નો જન્મ થાઈ તો આજે પણ સમાજ ના ૮૦% લોકો અને સહજતા થી સ્વીકારી થી સકતા.શુ કામ બેટી બચાવો ની જાહેરાત ? કરવી પડે છે. આમ તો ગર્ભ મા ઉચ્છરી રહેલ બાળક ની જાતી ચકાસણી કરાવી તે ગુનો છે,(બાબો કે બેબી ?).તો પણ અમુક ખાનગી હોસ્પિટલ ચેક કરવા મા આવે જ છે.શું કામ છોકરી ને ગર્ભ મા જ હત્યા કરી દેવામાં આવે છે?
"બેટી હે તો કાલ હે " શું કામ આવા સુત્રો ની જરૂર પડે છે ? જયા સુધી એક માં જાગૃત નઈ થાઈ ત્યા સુધી આ પ્રોબ્લેમ રહેવા નો જ છે .જયારે સમાજ પુત્રીઓ ને ખરા દિલ થી સ્વીકાર છે.ત્યારે ખરેખર ભારત સુવર્ણ નો સુરજ ઉગશે અને સુવર્ણ ના દિવસો આવશે .અને ભણાવો -ગણવો સારા સંસ્કાર આપી ને અને ઉછેર કરો .પછી જોજો આ સમાજ ની કાયા જો ના પલટાય તો કેજો.ત્યારે જ વિચારો થી સમૃધ્ધ દેશ નું નિર્માણ થશે .આ ક્રાંતિ એક માં એ જ કરવાની છે .ત્યારે તે ખરેખર માં દૂર્ગા કહેવાશે.ખરા અર્થ મા તેમની કરેલી પૂજા સાર્થક કહેવાશે .