"વિચારોને લાડ લડવવના નય"
વિચારોને બહુ ચડાવવાના નય,
ને પાછા બહુ પંપાળવા પણ નય.
એ તો એનું કામ કર્યા કરે,
એને દિલ તરફ બહુ વળવાના નય.
બધી બાબતમાં થશે દોઢડાહ્યા ,
આપણે બહુ લાડ લડવવાના નય .
મુસાફરી એની જીવન ભર સાથે રહેવાની,
આપણે રફ રોડની સવારી કરવાની નય .
લડવું ,ઝઘડવું,ગુસ્સો,નારાજ આ બધું કરાવશે,
આપડે એના બહુ હાલરડાં ગાવાના નય.
ડૂબતા મનને એ બચાવી પણ લેશે,
સ્વસ્થ વિચારોને,દોસ્ત પાછી ગળાપચી દેવાની નય .
@ રોહિત જોષી