સ્વતંત્રતા એ માનવોને ઈશ્વર તરફથી મળેલી સૌથી સારી ભેટ છે.જ્યારે આપણે કોઇની પણ પાસેથી આ સ્વતંત્રતા છીનવી લઈએ છીએ ત્યારે આપણે ઈશ્વરના ગુનેગાર બનીએ છીએ. એ દેવીતત્વ સામે કરેલુ આપણું મેટામાં મોટું પાપ છે.જ્યારે આપણે બાળકો સામે એ ગુનો કરીએ છીએ ત્યારે એ પાપ અનેક ગણું મોટું થઈ જાય છે.
🙏🏻
- Umakant