book Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

book bites

#I am reading this book and will also read Part-2 Nagpaash after finishing this.....

#Book overview
મૃત્યુંજય પુરાણોમાં જેને નિષેધ ગણવામાં આવ્યો છે, એવા મહાશક્તિશાળી કાળયજ્ઞનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અથર્વવેદની વર્જિત ઋચાઓના ઉચ્ચારણ અને લોહિયાળ આહુતિથી પ્રસન્ન થયેલી અનિષ્ટની અધિષ્ઠાત્રી દેવી-અનિષ્ટાત્રી – પ્રચંડ જ્વાળા સ્વરૂપે યજ્ઞવેદીમાંથી પ્રગટ થાય છે... તેણે આપેલા વરદાનમાં સૃષ્ટિના અસ્તિત્વને યુગાયુગાંતર સુધી જોખમમાં મૂકી શકે એટલી અસીમ ઊર્જા સમાયેલી છે! ઇસબનીસન 470, આરબ ભૂમિ સિદ્ધપુરૂષ મહામહોપાધ્યાય મત્સ્યેન્દ્રનાથ આત્માજાગરણ મંત્રનો ઉપયોગ કરીને અષ્ટાંગી સેનાની કુંડલિની જાગૃત કરવા જઇ રહ્યા છે. એમનો સામનો સાત એવા શૈતાની આત્મા સાથે થવાનો છે, જેમનું ઉત્તરદાયિત્વ કળિયુગના સૌથી મહાન રહસ્યની રક્ષા કરવાનું છે! ઇસવીસન 1026, સોનનાથ હિન્દુસ્તાનના પ્રથમ પૂજનીય જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના ભવ્ય મંદિર પર મહેમૂદ ગઝનવી ચઢાઈ કરવા આવ્યો છે. શું ખરેખર એ લૂંટારાનો હેતુ સોમનાથની સમૃદ્ધિ લૂંટવાનો હતો? કે પછી હિન્દુ ધર્મના સદીઓ જૂના પૌરાણિક વારસાની તલાશ... જેનો કોયડો કાળની ગર્તામાં દફન છે?

the book is regarding not only about the smoker also the psychology behind smoking
now you are able to access my book on free of cost we all know that smoking is very dangerous to the health I hope you can suggest this book to all your friend, your relative, your family member who's a smoker.
#book #marathibook #e -book #newbook #post #marathi
links://www.matrubharti.com/book/19955168/the-smoker-and-desires

વ્યસન મુક્તિનો માર્ગ (નવું લોન્ચ થયેલું પુસ્તક)

વ્યસન એ ખરેખર શું છે? કઈ રીતે પેસે છે? એનો આધાર શું છે? વ્યસન એ કઈ રીતે જોખમી છે? આધાર ખસેડવા શી રીતે વિગેરેની વિસ્તૃત સમજણ પરમ પૂજ્ય દાદા ભગવાને આ પુસ્તકમાં ખુલ્લી કરે છે.

વ્યસનમાંથી બહાર નીકળવા માટેની ચાવીઓ મેળવવા માટે આ પુસ્તક વાંચો: https://dbf.adalaj.org/qMuV7odO

#addiction #addictionfree #addictionrecovery #book #booksandyou #freebook #online #dadabhagwanbook #dadabhagwan #dadabhagwanfoundation

પ્રિય મિત્રો,

શબ્દોને મેં કાગળ પર પ્રેમથી ઉતાર્યા છે,
ગમે તો એ શબ્દોને હૃદયથી વધાવી દેજો..

પુસ્તક લખવાનો આ મારો બીજો પ્રયાસ છે, સાથે સાથે સાહિત્યનાં રસ્તા પર આગળ વધવાનો પણ એક પ્રયત્ન છે. આ વિશ્વમાં મારુ બીજું પુસ્તક છે, "હિતકારી" પ્રેરણાત્મક કવિતા સંગ્રહ. આ કવિતા સંગ્રહમાં મનુષ્યનું હિત ઈચ્છે એવી ૧૦૧ કવિતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. "જે વાંચશે એ જરૂર માણશે"

“જ્યાં સાહિત્ય નથી, ત્યાં સંસ્કાર નથી” એટલે સાહિત્ય તો બધાનાં ઘરે વસાવેલું જ હોવું જોઈએ. મનુષ્ય જન્મે એટલે પછી એનું મૃત્યુ નજદીક આવતું જતું હોય છે, આથી એક એક ક્ષણનો ઉપયોગ મનુષ્યએ ઈમાનદારી પુર્વક કરવો જોઈએ..

મહેંકી ઉઠે મન એવી તું સુગંધ બની જા,
પ્રેરણા આપે એવી તું વાર્તા બની જા,

ખીલી ઉઠે તન‌ એવી તું સવાર બની જા,
બધાને ગમે એવી તું કવિતા બની જા..

આ સમયમાં પુસ્તકો વાંચવાનો ક્રમ ખુબ જ ઘટયો છે. આથી આપણે બધાંએ દરેક મનુષ્યને પુસ્તકો વાંચવાની પ્રેરણા જરુર આપતાં રહેવું જોઈએ, સાથે સાથે તેનાં સાચાં અર્થને સમજીને તેને આપણા જીવનમાં ઉતારતા રહેવું જોઈએ. મને આશા છે કે આ પુસ્તક બધાને જીવનમાં જરૂર ઉપયોગી થશે..

મારા પુસ્તકનું સરનામું :

Amazon: https://www.amazon.in/dp/9394059822

Kindle : https://amzn.eu/d/65v7wni

Flipkart: https://dl.flipkart.com/s/lQk7BpuuuN

Author/Poet : Manoj Navadiya - મનોજ નાવડીયા
Publisher : Nexus Stories Publication , Surat
Book weight: 160 gms
Page count : 126 Nos.

પુસ્તક વાંચીને તમારો કિંમતી અભિપ્રાય જરૂર આપજો..

ખુબ આભાર,

મનોજ નાવડીયા
Manoj Navadiya

#heetkari #vishvkhoj #gujaratisahitya #gujaratipoem #gujaratikavita #manojnavadiya #gujaratibooks #gujaratistory #onlinegujaratibooks #gujaratimotivation #gujaratisuvichar #gujaratiSahitya #gujaratibookstore #bookstagram #book #newrelease #bookshelf #books #bookaddict #author #writer #bookcommunity #learning #reading #bookrecommendations #bookseverywhere #booklovers #bookofinstagram #સારાવિચાર #મારાવિચાર

Bite in a Tamilnadu news paper ❣️nice experience with Tamil director Sriram Sharma, Bollywood Writer Sanjay V Shah and Bollywood Music Director Iqbal Darbar. Lots of love you guys❣️❣️
#southmovies
#tamilnadu
#tamil
#tamilcinema
#director
#writer
#musicdirector
#music
#musiclover
#book
#matrubharti

कैसी विडंबना है जिस पिता के कांधे पर बैठ दुनिया–जहां देखा, उसी पिता को कांधे पर लाद इस दुनिया से रुखसत करना पड़ा। 😔
जिस पिता ने अपने हाथो से कभी कोर करके खिलाया, हाड़–मांस कांप गए थे जब उनके मुख में अग्नि देनी पड़ी।😔
जिनका नाम भी बिना "श्री" के लेना पाप–सा महसूस होता था, उनके नाम से पहले "स्वर्गीय" लिखा देख आंखों पर यक़ीन नहीं हो रहा। 😔
पढ़े–लिखे होने की एक खामी आज पता चली कि विवेक ने बड़ी आसानी से सबकुछ स्वीकार लिया। हालांकि अवचेतन मन को आत्मसात करने में न जाने कितना वक्त लगेगा जो अभी भी वस्तुस्थिति के प्रति सहज नहीं है।
अपनी जद्दोजहद स्थिति की परवाह किए बगैर आपने जिस मुकाम पर मुझे आज पहुंचाया, ताउम्र ऋणी रहूंगा।
पापा आप जहां भी रहें, ईश्वर आपकी आत्मा को शांति प्रदान करें।
🙏🌹🙏ओम शांति🙏🌹🙏

लेखक: श्वेत कुमार सिन्हा
पुस्तक : स्पर्श, सात कहानियां दिल से दिल तक

#writersclub #book #amazon #flipkart #BlueRose #shwetkumarsinha #WhiteBee