સવાલ પુછવાનારા સજાગ
હોય છે જે પણ કાંઈ પ્રદર્શિત
કરવા નું એ જવાબ આપનારે
કરવાનું હોય છે
૧ જવાબ જ ન આપવો--
અભિમાની
૨ ભળતો જવાબ આપવો--
બેપરવાહી
૩ આશાથી વિપરીત આપે એ--
જ મિત્રતા કળવનારો
કેમ છો પુછો તો પોતાની
હકીકત કહેનારો મિત્ર જ
હોય શકે છે !!
શુભ સવાર !!💐