સ્પર્શ કરીને પાણી જયારે વહી જતું હશે,
ત્યારે એ પથ્થરને પણ કંઈક લાગણી તો થતી જ હશે…
ચુપ રહીને સહન કરવાનું એનું સ્વભાવ હશે,
એટલે જ તો એનું દુઃખ ક્યારેય દેખાતું નહીં હશે…
ક્યારેક લાગણીઓ શબ્દોમાં નથી ઉતરતી,
પણ મૌનમાં ઘણું બધું બોલાતું જ હશે…
જેને આપણે નિર્જીવ ગણીએ છીએ,
કદાચ એ પણ અંદરથી રડતું જ હશે…
- શબ્દો_ની_પાર✍️