માણસને માત્ર આશ જીવાડે છે, આશ મરી માણસનું જીવન ખતમ,
કોઈ મુજ પર આશ રાખી બેસેલ હોય તો હું કેવીરીતે કોઈની આશ મારી તેને મરવા દઉં?
જો એની દીશા સહી હોય તો તેને શક્ય તેટલી યથા શક્તિ નીમીત માત્ર બની મદદ, અને દીશા ભુલ્યા ને સહી દીશા બતાવવી એ મારી ફરજ છે
- Hemant pandya