કયા સુધી આ દેખાવ ચાલશે?
હતું એવું કશુંજ રહેતું નથી, સારૂં ખરાબ તો માત્ર મનની અનુભુતી છે,
અને બીજા બધા હું પદ ના ભાવ
જે હું પદ ત્યજી શો..હમ ધારણ કરે છે, આદેશ લે છે
એજ પુર્ણતા ને પામે છે,
ગુરૂ વીના જ્ઞાન ન હોવે..
ગુરૂ વીના ન સુજ પાવે,
ગુરૂ ની ગતી વીના માત્ર જીવને અધોગતિ જ મળે છે, જીવ આમ તેમ અવળોજ ભટકે છે
- Hemant pandya