તમે કોને છેતરો છો? ખુદને કે અન્ય ને?
બસ જીવને મનાવવાના પ્રયાસ માત્ર કરો છો, માત્ર જીવને મનાવવાના, જો સંતૃષ્ટ હોય જીવ તો તેને કોઈજ દેખાવ ની જરૂર જ ન હોય. પણ તમો ગુણી જીવ ને કંઈ કહેવા કરતાં મૌન શ્રેષ્ઠ ઉપાય છે.
બાકી પુર્ણ હોય તે શાંત હોય અપુર્ણ હોય તે ...? સમજી ગયા? જેમાં અપુર્ણતા એના દેખાવ વધુ હોય
- Hemant pandya