દિલ દરિયા જેવું રાખશો તો નદીઓ સામેથી મળવા આવશે.
પોતાને સ્પેશિયલ સમજો... કારણકે ભગવાન કોઈ વસ્તુ ફાલતુમાં નથી બનાવતા.
દિવડાને ક્યાં કોઈ સ્વાર્થ હોય છે? એને તો બસ અજવાળું વહેચવું હોય છે.
ભગવાન બીજો દરવાજો ખોલ્યાં વિનો પહેલો દરવાજો બંધ નથી કરતા .
જીંદગી માણસને ચાન્સ આપે પણ બહેતર તો પોતાએ જ બનવું પડે છે.
વહેલા જાગવું હંમેશા ફાયદા કારક હોય છે પછી તે ઊંઘ હોય કે વહેમ...;
સમય ક્યારેય દેખાતો નથી પરંતુ! બહુ બધું દેખાડી જાય છે.
અને બગડેલા કેસને સુધારે તે વકીલ્કીલ. બગડવા
પરિવાર એક એવી માળા છે જે પ્રેમનાં દોરામા પોરવાય છે.