હોય શાસ્ત્રનું વચન તો પણ ખોટું પડે
તમે ધરાયેલાને ધરો તો કઈ ના મળે
પ્રકૃતિ પણ કહે છે વાવનારા જ લણે
કર્મ જેવું કરો તેવું પાછું ફરી ફળ મળે
જો નાહકનો દોષ તકદીરને દેનાર મળે
સુનિલ મકવાણા

Gujarati Blog by SUNIL VADADLIYA : 111949132
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now