શાસ્ત્રો અનુસાર નખ કાપવા માટે બુધવાર અને શુક્રવારનો દિવસ સૌથી સારા છે. બુધવારે નખ કાપવાથી ધન વૃદ્ધિ થાય છે અને શુક્રવારે નખ કાપવાથી સૌંદર્ય અને આકર્ષણ વધે છે. આ સિવાય સોમવારે પણ નખ કાપી શકાય છે.તેનાથી મન મજબૂત થાય છે અને નકારાત્મક વિચારથી મુક્તિ મળે છે.