મિત્રો હું એક ઈમાનદાર, અને ગમે તેવી પરિસ્થિતિમાં સત્યને વળગી રહેનારી છું એટલે નાટક કરતા મને નથી આવડતુ. પણ હું ભગવાન રામ ને સાચા દિલ થી પ્રેમ કરું છું એટલે મારી એવી ઈચ્છા છે કે મને મૃત્યુ જ્યારે પણ આવે તો રામાયણ વાંચતી વખતે પ્રાણ શરીર માંથી બહાર નિકળે. આઈ ♥️ રામ. લી. ચૌહાણ સુરજબા "આર્ય "
#Drama