હું લાચાર બની જાવ છું તેનું કર્મ કરવાં માટે,
જ્યારે તે પોતાની રોજી માટે મને દુઃખ આપે છે,

એ દુઃખ મને એની રોજી સામે જાજુ નડતું નથી,
આથી‌ એનું કર્મ કરવાં હું રોજ ઉભો થઇ જાવ છું,

કોઇનું કર્મ એક જગ્યાએ સ્થિર બેઠું નથી રહેતું,
જે કરે જેવું તે ત્વરીત કે કાલે એવુંજ ભોગવે છે,

આ રોજી માટે મારાથી બીજાને કોઈ દુઃખ ના મળે,
એવું જુદું કર્મ કરી સારું જીવન જીવતો રહું, જીવતો રહું..

મનોજ નાવડીયા

Gujarati Poem by મનોજ નાવડીયા : 111877269

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now