Quotes by મનોજ નાવડીયા in Bitesapp read free

મનોજ નાવડીયા

મનોજ નાવડીયા Matrubharti Verified

@manojnavadiya7402
(35.8k)

કોઈ તો ધક્કો મારે છે, એમ આગળ વધે છે,
કોઈ તો બળ છે, એટલે જ બધું ચાલે છે,

મંદિર ગયો છું, મસ્જીદ પણ ગયો છું,
ગયો ગુરુદ્વારા, તારું જ બધે ચાલે છે,

નાનાં છે મોટાં પણ છે, એમ જીવન વધે છે,
કોઈ તો શકિત છે, એટલે જ બધું ચાલે છે,

સુખ આપે છો, દુઃખ પણ આપે છો,
સમતા રાખે છો, તું જ તો બધું કરે છો,

તું જ રહસ્ય છે, તું જ અદ્રશ્ય પણ છે,
તું હાજર પણ છે, એટલે જ બધું ચાલે છે.

મનોજ નાવડીયા
જામનગર.

Read More

છે બધું જ શુન્યમય,
એક સમયે કાલ્પનિક વાસ્તવમાં રૂપાંતરીત થાય છે, પણ
અંતે વાસ્તવિક કલ્પનાઓમાં બદલાઈ જાઈ છે.

મનોજ નાવડીયા

Read More

માયારૂપી જગતમા સત્કર્મની યાત્રા જરૂરી છે,
એને સત્યના બંધનમાં બાંધવુ પણ ખૂબ જરૂરી છે.

મનોજ નાવડીયા

છે ઉપાય ઘણાં સીધાં,
પણ માણસને લાગશે વાંકાં,

જે ખીલી થઈ ગઈ વાકી,
એને નહીં મારે પાકાં,

બધું જ જોઈએ તરતજ,
નહીં વાટ જુએ જાજા,

કોઈ હસે સાચાં દિલથી,
તોય ખુચે મનમાં આડા,

હતું વિશ્વ એકદમ સાચું,
પણ સમજશે એને ખોટાં.

મનોજ નાવડીયા

#કવિતા #મનોજનાવડીયા #કવિતાઓ #vishvyatri #vishvkhoj #heetkari #manojnavadiya #manojnavadiyapoetry #manojnavadiyabooks #poem #poetry #kavita #goodthinking

Read More

હતું વિશ્વ એકદમ સાચું,
પણ સમજશે એને ખોટાં.

મનોજ નાવડીયા

કોઈ હસે સાચાં દિલથી,
તોય ખુચે મનમાં આડા.

મનોજ નાવડીયા

બધું જ જોઈએ તરતજ,
નહીં વાટ જુએ જાજા,

મનોજ નાવડીયા

જે ખીલી થઈ ગઈ વાકી,
એને નહીં મારે પાકાં.

મનોજ નાવડીયા

છે ઉપાય ઘણાં સીધાં,
પણ માણસને લાગશે વાકા.

મનોજ નાવડીયા

છે ઉપાય ઘણાં સીધાં,
પણ માણસને લાગશે વાકા.

મનોજ નાવડીયા