શું પ્યાર એક મુસીબત છે???
ક્યારેક તો લાગે છે કે બધી મુસીબતો નું એકમાત્ર જડ છે, પ્યાર
બહુ બધાં દુઃખોનું કારણ છે આં જ પ્યાર, એવો કરું છું આજે એકરાર
પ્યાર થતાંજ માનવ થઈ જાય છે બેબકલું, સાચેજ બેકરાર
બિચારાને પતઝડની ઋતુમાં પણ, દેખાય છે બહાર
પ્યાર કારવવાળાઓની, દિલ આપી દેવવાળાઓની નિશ્ચિત જ છે હાર
ક્ષણભરમાં પ્યાર તો કરી બેસે છે, પણ પછી એમનાથી ઝેલાતો નથી એનો ભાર
બરબાદ કરી દે છે જીવન આખું, નષ્ટ-નાબૂદ કરી દે છે જીવન, આં પ્યાર
માટે પૂછું છું બધાં પ્રેમીઓને, શું પ્યાર એક મુસીબત છે, પોતાનીજ હાર???
Armin Dutia Motashaw