દીકરી ના બાપ થવા નું સદભાગ્ય ભગવાન શંકર, રામ અને કૃષ્ણનેય નથી મળ્યું.
કદાચ એટલે જ એમણે ત્રિશૂલ, ધનુષ્ય અને સુદર્શન ચક્ર જેવાં હથિયારો હાથમાં લેવાં પડ્યાં હશે.
શસ્ત્ર પણ શક્તિ છે.
શક્તિ સ્ત્રીલિંગ છે.
દીકરી ની શક્તિ ન મળી હોય તેણે શસ્ત્રથી ચલાવી લેવું પડે છે.
ભગવાન મહાવીર ને દીકરી હતી.
એનું નામ પ્રિયદર્શના.
મહાવીરે શસ્ત્ર હાથ માં ન લીધું.
તેમણે જગતને કરુણા નું શાસ્ત્ર આપ્યું.
સંસારને કાં તો શસ્ત્ર જોઈએ કાં તો શાસ્ત્ર જોઈએ.
દીકરી હોય ત્યાં શસ્ત્ર ની ગરજ ટળી જાય.
આપણા પરીવારની દરેક દીકરીઓને સમર્પિત. 🙏🏻🙏🏻 🙏🏻🙏🏻Finally..Dr vaibhavi shukla...2014 memories