સુપ્રભાત🙏🌹
રામકબીર🌹🙏
કબીરના દોહા ૧
नहाए धोए क्या भया, जो मन मैला न जाय।
मीन सदा जल में रहें,धोए बास न जाय॥१॥
કબીર કહે છે કે પવિત્ર નદીઓમાં શારીરિક મેલ ધોવાથી
કલ્યાણ નથી થતું.એના માટે ભક્તિ-સાધના કરી મનનો મેલ સાફ કરવો પડે છે.માછલી હંમેશાં જળમાં જ રહે છે, આટલું ધોવાયા છતાંય તેની દુર્ગંધ નષ્ટ નથી થતી.
(અનુવાદઃ જયશ્રી પટેલ)
૨૧/૫/૨૨