કોઈની લાગણી પ્રેમને ઈગનોર કરી ,ધન દોલત રૂપ રંગ પાછળ અંધ બની જ્યારે કોઈને તરછોડી અન્યને અપનાવીએ છીએ , ત્યારે તો કાંઈ ફરક નહીં પડે, પણ એક દીવસ એજ વ્યક્તિ તમને ઠુકરાવશે, એજ હાલત જે તમે કોઈની કયારેક કરી હોય, ત્યારે એ નીર્દોષ પ્રેમ યાદ આવશે, નહીં જીવી શકો નહીં મરી શકો, નહીં ઘરના નહીં ધાટના,
જીવનમાં ભુલ સમય પર ન સમજાય તો બહું તકલીફદાયી અને પીડા દાયી હોય છે,
કારણ કર્મનો સિદ્ધાંત, જેસી કરણી વેસી ભરણી,
ઓમ શાંતિ 💐🙏
કોઈક કુટાય કાડીના ભાવે ઢગલો, અને સાચું મોતી ન મળે એક લાખો કરોડો ખર્ચ તા