The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
जिंदगीमे ज़ब अपना दूर चला जाता है l मानो सब होते हुए अकेलापन लगने लगता है ll - वात्सल्य
તારી સમજ માટે તને મુબારક...!! મને મારા શબ્દો પર મોજ આવે છે... - વાત્સલ્ય
मिलने आया था आपको के आप बहोत दुःखी हो जानकर l आकर देखा आपने दोस्त समझकर,आप बहोत सुखी हो देखकर ।। - वात्सल्य
કાશ.....! હજુ ૨૧ વર્ષ અહીં કાઢી નાખતે!!!! કાશ !! પાટણ શહેરમાં કેટલાયે કાળી મજૂરી કરી પોતાના સપનાનું મંદિર (ઘર )બનાવે છે...!! અને એ ઘરને છોડતાં દીપક જલતો રાખી,એ ઘરને વંદન કરી ખુલ્લા બારણે પાછા પગે પ્રયાણ થયું હોત !!! અને પછી એ કમાડની કુંચી કોઈ વિશ્વાસને સોંપી હોત ! જે ઘરમાં....... ટાઢ,તડકો,વરસાદ,આબરૂ,રક્ષણ,સુખ,સંપત્તિ,સંતતિ,સમાજ,સંસાર,સત્તા,સમય,સમાધાન,સ્નેહ,સુવિચાર,શણગાર,સગાઇ જેવા અનેક પરિબળે એ પવિત્ર જગ્યામાં જન્મ લઈ પાંગરવા દીધાં!! કાશ ! એ મંદિરને તમે ક્ષણમાં છોડી દેતાં કાળજું મારું કંપ્યું !!! કેમ સમજાવું...!!!! "વાત્સલ્ય"!! તારા ઘરની વેદના !!! કોઇ હરખાતું'તું જોઈ દૂર દૂર શું !! એ સુંદર મુખના હાવભાવ......... !!!!!!
તમને શું શું ગમે,ભાવે, તે કહો તો ખબર પડે ! વગર ભાવતું પીરસાય તો એંઠ અને જૂઠ પડે - वात्सल्य
દરેક જનેતા પોતાના બાળકને કાનુડો સમજે છે.એજ "કાનુડાને" પરણાવ્યા બાદ પરણી લાવેલી કન્યાનો "કહ્યાગરો કંથ" બની જાય તેનો વાંધો નથી.અને તે કાનુડાને પરણાવ્યા ત્યાં સુધી તેનું મેલું ગંદુ ધોઈ સાજે-માંદે સંભાળ સાથે ઉજાગરા કરી,કક્કા ના 'ક' થી 'કોલેજ' સુધી બારાખડી ઘૂટાવી ઉછેર કીધા બાદ એ કપૂત કેમ થતો હશે !!! (આ એવા પુત્ર/પુત્રીઓ માટે છે,જે માઁ-બાપને કહેછે છે કે "તમે મારા માટે શું કર્યું?") . - વાત્સલ્ય
*પહેલાના જમાનામાં સ્ત્રીઓ પુરુષની વાટ બહુ જોતી,હવે પુરુષોનો વારો આવ્યો.સમય બદલાતાં વાર નથી લાગતી.તારા પછી મારો વારો,અને મારા પછી તારો.* 😄😄😄😄😄😄😄😄
મારે માત્ર તુ જ જોઈએ.બીજું હું જાતે મેળવી લઈશ.અગર તારો સાથ હશે તો જીવનમાં કોઈ કમી નહીં રહે,બસ તુ મારી સાથે હશે.... - वात्सल्य
તમને જોયાં ને મન પીગળી ગયું... ઝઘડો છોડી મન માની ગયું. - वात्सल्य
મેળવવા કરતા ઘણું કઠણ નિભાવવું છે:એ પછી રૂપિયા હોય, ઈજ્જત હોય કે પ્યાર !!!! તને ગર્વ થવો જોઈએ કે હું તારા માટે પ્રીતમ,દોસ્ત કરતાં અધિક છું દિલથી. - વાત્સલ્ય
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser