मुझे प्रवास,काव्य,संगीत,सिंगिंग,लेखन, चिंतन, पुस्तक रीडिंग,फोटोग्राफी, गरबा,मजाक मस्ती, चित्रकाम,मित्रो के साथ बातें करना,नाटक,एंकरिंग भाषण,प्रवचन, एवम बहोत सारे intresting मेरा सब्जेक्ट है ll

મારા એક મિત્ર એ મને પ્રશ્ન કર્યો કે આ બધા ધર્મ ગ્રંથો જૂઠા છે. માત્ર ઉપજાવી કાઢેલી વાતો છે. આવું કોઈ યુદ્ધ થયું જ ન્હોતું. રામ કોઈ ભગવાન હતા જ નહીં તેમ કૃષ્ણ પણ ભગવાન કંઈ રીતે માનવા?
જૂનાં શાસ્ત્રોમાં જે લખાયું છે તે ખોટું એક અક્ષર પણ નથી.આપણે એને સમજવામાં ભૂલ કરીએ છીએ.આપણો સાંસ્કૃતિક વારસો છે,તેનું લખાણ બધું સંસ્કૃત્ત છે.જે જ્ઞાની અને સંસ્કૃત્ત ભણ્યા છે તેને જ આ લખાણનું સાચું તત્વજ્ઞાન સમજાય.મતલબ કે આપણું સાહિત્ય સંસ્કૃત સાહિત્યના નવરસ,છંદ,સમાસ,સાહિત્યના તમામ અલંકાર,રૂપકનો પ્રચૂર માત્રામાં ઉપયોગ થયો છે. "મહાભારત" કાવ્યમાં જે લખ્યું છે કે દશરથ રાજાએ ૧૦૦૦૦ વર્ષ અયોધ્યાનું રાજ કર્યું.એનો મતલબ એ થયો કે અયોધ્યાના રાજા દશરથની ઉંમર કેટલી હશે? સાથે અયોધ્યાનગર કેટલી પુરાણી નગરી હશે? બેશક આ નગરને ૫૫૦૦ વર્ષ ઉપર તો થયાં જ છે તે નિર્વિવાદ માનવું પડે.સીધી રીતે આપણને આ ગપ્પુ લાગે અને બટકી બુદ્ધિવાળાને તો લાગે જ તો વિધર્મીઓ ક્યાંથી આ વાત સમજી શકે? માટે શાસ્ત્રો સમજવાં હશે તો પ્રથમ વ્યાકરણ શીખવું પડશે. આપણા દેશમાં એક મહાન વ્યાકરણી પાણિનિ ઋષિ થઇ ગયા.તેમણે શાસ્ત્રોમાં લખ્યું છે તે બધું સમજવું હોય તો "પાણીનિ"નું વ્યાકરણ શીખવું પડે.માટે ગીતા, પુરાણ, વેદ ઉપનિષદ એ ગપ્પુ નથી. ગૌરવ હોવું જોઈએ કે આપણા દેશનું સંસ્કૃત્ત સાહિત્ય બેજોડ છે. આપણને જ મળ્યું છે. સસજ સુધી એક પણ અક્ષર ખોટો કોઈ પાડી શક્યું નથી આ તેની મહત્તા છે.એટલે કોઈએ કીધું કે તમારાં ધર્મશાસ્ત્રો ખોટાં છે તેવું ખોટાં હોવાનું એની પાસે શું પ્રમાણ છે તે પૂછવું કે તું જે બોલે છે તે ક્યા આધારભુત ગ્રંથ થકી બોલે છે.?
- વાત્ત્સલ્ય

Read More

धरती पर बहती हुई सब नदी पवित्र है l
नदियाँ बहती हुई अच्छी लगती है प्यारी लगती है ll
कृपया उसमें गन्दकी ना करें ना फैलाएं l
उसमेँ नहाये धोयें फिर भी स्वच्छ रक्खें ll
- वात्सल्य

Read More

कोई आता है
कोई जाता है ll
कोई ठहर जाता है
कोई दिल में बस जाता है ll
एक तू हीं पागल ऐसा है!!!
ना आता है ना मिलता है,ना ठहर जाता है!
लेकिन मुझे चूरा जाता है ll
- वात्सल्य

Read More

પપ્પાને પણ ક્યારેક સમજો...!!!
🙏❤️🙏
"મમ્મી" તમારા નજીક છે,એટલે તેનો સ્વભાવ અને વાણી વર્તણુક જલ્દી સમજી જશો.
જયારે પપ્પા સમજવા હશે ત્યારે તે શું કામ કરે છે,તે જોવા અને સમજવા તેની પાસે જવુ પડશે.અને તેના કામમાં મદદ કરવી પડશે.એવો કયો દીકરો પપ્પાને પૂછશે કે પપ્પા તમારી તબિયત તો સારી છે ને? આજે તમારે શું જમવું છે?
ઘરમાં વહુ આવે એટલે સાસુને તો બિલકુલ નિરાંત થાય.પરંતુ ઘરમાં સાંજે સસરા કામેથી ઘેર આવે એટલે ખોંખારે હાજરી પુરાવવી પડે.ઘરની ઓશરીએ એને જાતે ખાટલો ઢાળી ગોદડું પાથરી બેસવું પડશે.દીકરો કદાચ બાપને પાણી આપવું ભૂલી જશે ત્યારે સાસુ આદેશ વહુને કરશે."જાઓ પપ્પાને પાણી આપી આવો."
વરવી વાસ્તવિકતા એ છે કે પપ્પાને માત્ર પોતાની પત્નીનો સહારો હોય છે.પરંતુ પુત્રવધૂ ઘરમાં હોય ત્યારે સાસુઓની હાજરી મોટે ભાગે પાડોશીઓની સ્ત્રીઓ પાસે જોવા મળે છે.
સાચું કહું
"પપ્પાને ઘરમાં આસિસ્ટન્ટ માત્ર પોતાની નાની દીકરી જ હોય.અને જે પપ્પાને દીકરી જ નથી તેના માટે હ્રદયનો એક ખૂણો આસુંથી ભરેલો હોય છે."
એ પપ્પાના ખાટલે પાંગથે (ઓશિકા બાજુ નહીં પગ બાજુ )બિંદાસ બેસી પપ્પાને ખભે હાથ મૂકી પૂછશે.... પપ્પા આજે તો આમ... હતું... અને આજે.. તો તેમ હતું....!!!!!!
🌹🙏🌹
(તા.ક. "મારા ઘરની આ વાત નથી")
- વાત્ત્સલ્ય

Read More

જેને યાદ કરું છું તે યાદ કરતું હશે તેની કોણ ખબર આપે !
વાટ જોવાનું મારું કામ યાદ કરે ભૂલી જાય એ એનું કામ.
- वात्सल्य

Read More

અમારી ઉદાસીની કોઈને ક્યાં અસર છે આ જગતમાં?
તમેં ક્યારેય ઉદાસ રહો ના એ જ ખુશી આ જગતમાં.
- वात्सल्य

પોતાનાં દિલને ખીલવવા માટે પાણી પારકું,ખાતર પારકું, પવન પારકો,પ્રકાશ પારકો,માવજત પણ પારકી કરાવવી પડે તો જ દિલ રૂપી ગુલાબ ખીલે.
- वात्सल्य

Read More

મતલનો પ્રેમ નથી મારો.પ્રેમનો અભિષેક હતો મારો.
તમને પાર્વતી બની દગો દેતાં આવડ્યું એ વાત માનો !
- वात्सल्य

મારે ક્યાં વેર ઝેર ભવોભવનાં રીસામણાં-મનાંમણાં!
મારી સાથે કરે કોઈ કિટ્ટા તો ના ડાંટું
ના કરું અળખામણાં.
- वात्सल्य

Read More

वात्सल्य લિખિત વાર્તા "ll વિંધ્યાવાસિની દેવી...નમસ્તુંભ્યમ્ ll" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19949921/ll-vindhyavasini-devi-namastumbhyam-ll


plz વાચન કરી rates આપો મિત્રો

Read More