*પ્રકૃતિ ના ત્રણ કડવા નિયમ છે...!!!*
*(૧) પ્રકૃતિ નો પહેલો નિયમ*:
*અગર ખેતર માં બીજ ન નાખીએ તો કુદરત એને ઘાસ-ફુસ થી ભરી દે છે.. એ જ રીતે દિમાગ માં સકારાત્મક વિચારો ન ભરીએ તો નકારાત્મક વિચારો એની જ્ગ્યા બનાવી જ લે છે...!!*
*(૨) પ્રકૃતિ નો બીજો નિયમ*:
*જેની પાસે જે હોય છે તે જ તે વહેંચે છે.*
*.🎾 સુખી સુખ વહેંચે છે..!!*
*.🎾 દુઃખી દુઃખ વહેંચે છે..!!*
*.🎾 જ્ઞાની જ્ઞાન વહેંચે છે..!!*
*.🎾 ભ્રમિત ભ્રમ વહેંચે છે..!!*
*.🎾 ભયભીત ભય વહેંચે છે.!!*
*(3) પ્રકૃતિ નો ત્રીજો નિયમ:*
*માનવી એ જીવનમાં જે પણ મળે એને પચાવતા શીખવું કારણકે...*
*ભોજન ન પચવાથી, રોગ વધે છે..!!*
*પૈસા ન પચવાથી, દેખાડો વધે છે..!!*
*વાત ન પચવાથી, ચુગલી વધે છે..!*
*પ્રશંસા ન પચવાથી, અભિમાન વધે છે..!!*
*નિંદા ન પચવાથી, દુશ્મની વધે છે...!!*
*ગુપ્ત વાત ન પચવાથી, ખતરો વધે છે...!!*
*દુઃખ ન પચવાથી, નિરાશા વધે છે...!!*
*સુખ ન પચવાથી, પાપ વધે છે...!!*
*વાત બહુ જ કડવી છે, પણ એટલી જ સત્ય છે.*
- સુપ્રભાત, જય ભોલેનાથ 🙏