#અપ્રચલિત તો હતો ગઇકાલ સુધી,
મારું લખાણ હતું ફક્ત કાગળોમાં,
કોઈ જાણતું નહતું કે મને શું લખતા
આવડે છે, કેવું લખું છું,શું કામ લખું છું,
પણ આજે મારું લખાણ રંગ લાવ્યું,
મારા વિચારો લોકો સમક્ષ જાહેર થયા,
મારી પ્રતિભા ખીલી ઉઠી,
હવે મારું લખાણ , Matrubharti દ્વારા
તમારા જેવા ” દિગ્ગજ" લેખકો
દ્વારા સરાહના પામે છે,
તો હું પ્રચલિત ગણાવું કે નહિ ?
** હું સાચો હોઉં તો , જવાબ જરૂર આપજો.