🌷સર્વે ને ગુરુ પૂર્ણિમા ની શુભેછા🌷 🌺ગુરુ પૂર્ણિમાનાં દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે.
🌺ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ અષાઢ પૂનમના દિવસે આવે છે.
🌺ગુરુપૂર્ણિમાનો દિવસ ગુરુ વંદના માટેનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવ્યો છે.
🌺ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છે.
🌺હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.