गाण्डीवं स्रंसते हस्तात्वक्चैव परिदह्यते।
न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः॥
निमित्तानि च पश्यामि विपरीतानि केशव।
न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमाहवे॥
न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च।
किं नो राज्येन गोविंद किं भोगैर्जीवितेन वा॥
યુધ્ધ બધા રાજ્ય જીતવા માટે જ નથી લડાતા, જેમાં સામાજીક ઉધ્ધાર, સંપન્નતા, યશસ્વીતા જેવા પણ પરિબળો હોય છે.અહી અર્જુન માટે યુદ્ધ માત્ર રાજકીય શાસન પુરતુ જ મર્યાદિત સાબિત થાય છે, જે પોતે એવું વિચારે છે.માટે તે અહીં જણાવે છે કે આ બધાને મારીને પણ જો મને રાજ્ય મળતુ હોય તો પણ,એ રાજ્ય શું કામનું.